Mahir Kalam News

News Website

જામનગર શહેરમાં ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦ ના ખુણા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૯ (નવ) ઇસમોને રોકડા રૂપીયા ૧૧,૦૭૦/- સાથે પકડી પાડતી સીટી “સી- ઉધ્યોગ પોલીસ ચોકી પોલીસ સ્ટાફ
જામનગર શહેરમાં ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦ ના ખુણા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૯ (નવ) ઇસમોને રોકડા રૂપીયા ૧૧,૦૭૦/- સાથે પકડી પાડતી સીટી “સી- ઉધ્યોગ પોલીસ ચોકી પોલીસ સ્ટાફ

જામનગર શહેર ગોકુલનગર પાણાખાણ શેરી નં.૧૦ ના ખુણા પાસે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીત કરી જુગાર…

Read More
ગુજરાત રાવત સમાજ જાગૃતિ અભિયાન આયોજીત સઁબઁધસેતુ પરિવાર ના ઉપક્રમે
ગુજરાત રાવત સમાજ જાગૃતિ અભિયાન આયોજીત સઁબઁધસેતુ પરિવાર ના ઉપક્રમે

**તારીખ ૨/૧૦/૨૦૨૫ ગુરુવારે* ————————————-*૯-૩૦ વાગે બોરૂ મુકામે* ————————————- *વિજ્યાદશમી પવિત્ર ઐતિહાસિક પર્વ નિમિતે “રાવત સમાજ સોર્ય દિવસ” ની ઉજવણી ના…

Read More
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને  જિલ્લા આયુર્વેદ  અધિકારીશ્રી,
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને  જિલ્લા આયુર્વેદ  અધિકારીશ્રી,

જામનગર ના માર્ગદર્શન હેઠળ અને આઇ.સી.ડી.એસ વિભાગ જોડિયા ના સહયોગથી આયુષ્માન આરોગ્ય મંદિર મેઘપર તા. જોડિયા દ્વારા પોષણ માસ 2025…

Read More
રાજકોટમાં વિજ્ઞાન જાથાનો ૧૦૦૬૫ મો કાર્યક્રમ યોજાશે રાજકોટમાં ગુરૂવારે વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
રાજકોટમાં વિજ્ઞાન જાથાનો ૧૦૦૬૫ મો કાર્યક્રમ યોજાશે રાજકોટમાં ગુરૂવારે વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ગુરૂવારે રાજકોટમાં કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપક્રમે લોકજાગૃતિ કાર્યક્રમ. ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે. જાથાના જયંત પંડયા ધારદાર…

Read More
રાજકોટ જીલ્લાના ધોરાજીમાંધોરાજી ખાતે યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા આયોજીતવિના મૂલ્યે કેમ્પ
રાજકોટ જીલ્લાના ધોરાજીમાંધોરાજી ખાતે યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા આયોજીતવિના મૂલ્યે કેમ્પ

તારીખ તા.૫\૧૦\૨૦૨૫ યોજાશેજરૂરીયાત મુજબ દવાઓ પણ વિના મૂલ્યે અપાશેસેવાકીય પ્રવૃતી ના ઉમદા ઉદેશ સાથે ધોરાજીના યા મૌલા અલી મદદ ગ્રુપ…

Read More
સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ.
સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ.

આજ 28-09-2025, રવિવાર ના રોજ, શ્રી હેમુગઢવી હોલ,રાજકોટ ખાતે સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ…

Read More