Mahir Kalam News

News Website

રાજકોટ જીલ્લાના ધોરાજી માંધોરાજી શહેર ખાતેજશને ઈદે-મિલાદનિમિતે મકકા મસ્જિદ પાસે યોજાતી સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા એવી આમ ન્યાજ નું આયોજન

Views: 31
0 0

Read Time:1 Minute, 9 Second

રાબેતામુજબ આ વખતે પણ જશને ઈદે મિલાદ
મજુર લંગર ન્યાઝ કમેટી દ્વારા ન્યાઝ નું શાનદાર આયોજન રાખવામા આવેલ છે.
તારીખ:૦૫-૦૯-૨૦૨૫
શુક્રવાર ના રોજ મગરીબ
ની નમાઝ બાદ મક્કા મસ્જિદ પાસે ન્યાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.
ન્યાઝ નો ચંદો (ફાળો) બજાર ચોક માં ન્યાઝ ના ટેન્ટ (મંડપ) માં પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. અથવા નીચે મુજબ ના કમેટી ના સભ્યો ને પહોંચાડવા વિનંતી.
પ્રમુખ બાશીતભાઈ પાન વાલા
ઉપપ્રમુખ
સાદીકભાઈ તુમ્બી
અફરોઝભાઈ લકડકુટા
શબ્બીરભાઈ મોતીવાલા
અજીમભાઈ દલાલ
ઈમ્તિયાઝભાઈ સુપેડીવાલા
શબ્બીર ભાઈ બાવાણી
(સમોસા વાલા)
જશને ઈદે-મિલાદ
મજુર લંગર ન્યાઝ કમેટી ધોરાજી દ્વારા અખબારીયાદીમાં જણાવે છે

રીપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *