Mahir Kalam News

News Website

કલ્યાણપુરમાં પુલ પરથી પસાર થઈ રહેલો યુવાન નદીમાં તણાયો; યુવાનને બચાવવા તંત્રનું રેસ્ક્યુ ચાલુ

Views: 49
0 0
Read Time:30 Second

કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે નદીઓ વહી નીકળી છે. ત્યારે કલ્યાણપુરના નીલકંઠ મહાદેવ મંદિર પાસે પુલ પરથી પસાર થઈ રહેલ યુવાન પાણીના વહેણમાં તણાઈ જવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં તંત્ર દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *