Mahir Kalam News

News Website

રાજકોટ જીલ્લાના ધોરાજી માંધોરાજી શહેર ખાતેજશને ઈદે-મિલાદનિમિતે મકકા મસ્જિદ પાસે યોજાતી સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા એવી આમ ન્યાજ નું આયોજન

રાબેતામુજબ આ વખતે પણ જશને ઈદે મિલાદમજુર લંગર ન્યાઝ કમેટી દ્વારા ન્યાઝ નું શાનદાર આયોજન રાખવામા આવેલ છે.તારીખ:૦૫-૦૯-૨૦૨૫શુક્રવાર ના રોજ…

Read More
રાજકોટ ગ્રામ્ય જીલલાના ગોંડલ તાલુકા પો.સટે.ના રીબડા ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગના ગુન્હામાં મદદગારી કરનાર વધુ બે આરોપીઓની ધરપકડ કરતી ગોંડલ તાલુકા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલલાના ગોંડલ તાલુકા પો.સટે.ના રીબડા ગામે પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગના ગુન્હામાં મદદગારી કરનાર વધુ બે આરોપીઓની ધરપકડ કરતી ગોંડલ તાલુકા પોલીસ

તા.૨૪/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલીયમ ખાતે બે બુકાનીધારી ઇસમો ડબલ સવારીમાં મોટરસાયકલમાં આવી…

Read More
કોડીનાર પોલીસે અરજદારોના ગુમ થયેલ, પડી ગયેલ, ખોવાઈ ગયેલ ૧૭ કિંમતી મોબાઈલ ફોન મુળ માલિકોને પરત અપાવ્યા
કોડીનાર પોલીસે અરજદારોના ગુમ થયેલ, પડી ગયેલ, ખોવાઈ ગયેલ ૧૭ કિંમતી મોબાઈલ ફોન મુળ માલિકોને પરત અપાવ્યા

કોડીનાર પોલીસ ટાઉન બીટ દ્વારા ૨૦૨૪-૨૦૨૫ વર્ષ દરમ્યાન કુલ ૧૪૦ મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલિકો ને પરત કર્યા કોડીનાર…

Read More
૧૫૦ ફુટ રીંગ રોડ ઓમનગર સર્કલ પાસે થી ફોરવ્હીલ ગાડીમાં બેસી દારૂની મહેફીલ માણતા ત્રણ ઇસમોને કુલ મુદામાલ કિ.રૂ.૨,૫૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ ટીમ
૧૫૦ ફુટ રીંગ રોડ ઓમનગર સર્કલ પાસે થી ફોરવ્હીલ ગાડીમાં બેસી દારૂની મહેફીલ માણતા ત્રણ ઇસમોને કુલ મુદામાલ કિ.રૂ.૨,૫૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ ટીમ

આરોપીઓના નામ તથા સરનામા १ વિક્રમભાઇ માંડણભાઇ ખુંટી ઉ.વ.૪૩ રહે. મેટોડા જી.આઈ.ડી.સી. અંજલીપાર્ક વિરાટ રેસીડેન્સી બ્લોક નં.બી-૨૦૨ તા.લોધીકા જી.રાજકોટ २…

Read More
રાજકોટ જીવનનગરમાં ગણપતિ મહોત્સવનું ભાવપૂર્વ સ્થાપન થયું
રાજકોટ જીવનનગરમાં ગણપતિ મહોત્સવનું ભાવપૂર્વ સ્થાપન થયું

જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો. રાજયના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત પદાધિકારીઓ હાજરી આપશે. રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ,…

Read More
મુંબઈના ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે
મુંબઈના ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ મુંબઈ ઉપક્રમે આયોજન. બોરીવલી – ડોમ્બિવલીમાં અંધશ્રહા નિવારણનો જાથા કાર્યક્રમ આપશે. ચમત્કારિક પ્રયોગોનું…

Read More
ઓકલેન્ડ ખાતે મહિલા અગ્રણી રંજનાબેન પટેલ ને ડેમ એવોર્ડ થી સન્માનિત કરાશે
ઓકલેન્ડ ખાતે મહિલા અગ્રણી રંજનાબેન પટેલ ને ડેમ એવોર્ડ થી સન્માનિત કરાશે

ન્યૂઝીલેન્ડ ના P M ક્રિસ્ટોફર લકસન હાજર રહી રંજનાબેન પટેલની સેવાઓ ને બિરદાવી હતીભારતીય અને ગુજરાતી સમાજની દિકરી ને ન્યૂઝીલેન્ડ…

Read More
રાજયવ્યાપી જનજાગૃતિ અભિયાન અંતર્ગત
રાજયવ્યાપી જનજાગૃતિ અભિયાન અંતર્ગત

“રાજયમાં ગણેશ મહોત્સવ, નવરાત્રિમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.” રાજયના ૩૩ જિલ્લામાં જાથાના અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો યોજાશે. સ્વૈચ્છિક સંસ્થાઓ…

Read More
‘રાજકોટ જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજશે’
‘રાજકોટ જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજશે’

પ્રતિ વર્ષ મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી. ઢોલ-નગારા, ફટાકડા, ઘોંઘાટ, અબીલ-ગુલાલ, વિસર્જન કરવામાં આવતું નથી. પાડોશીઓને તકલીફ ન પડે તેનું…

Read More