Mahir Kalam News

News Website

અમરેલીમાં ૫૦, ગોંડલમાં ૬૦ અને ચોરવાડમાં ૩૦ પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા અમરેલી, ગોંડલ, ચોરવાડ માં પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા
અમરેલીમાં ૫૦, ગોંડલમાં ૬૦ અને ચોરવાડમાં ૩૦ પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા અમરેલી, ગોંડલ, ચોરવાડ માં પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા

ત્રણ દિવસમાં માનાતાના નામે ૧૪૦ બોકળાના જીવ બચાવતું વિજ્ઞાન જાથા. પશુબલી કરનાર જ્ઞાતિ સમાજના જાગૃતોએ માહિતી આપતા પર્દાફાશ. અમરેલીમાં રાત્રે…

Read More
કચ્છ આદિપુરમાં વિજ્ઞાન જાથાનો ૧૦૦૮૦ મો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન અંધશ્રદ્ધા, પાખંડ, ધતિંગથી રાષ્ટ્રને નુકશાન… વિજ્ઞાન જાથા
કચ્છ આદિપુરમાં વિજ્ઞાન જાથાનો ૧૦૦૮૦ મો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન અંધશ્રદ્ધા, પાખંડ, ધતિંગથી રાષ્ટ્રને નુકશાન… વિજ્ઞાન જાથા

કચ્છ–ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાયો. ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી છાત્ર-છાત્રાઓને શીખડાવી દેવામાં આવ્યા. ભૂત-પ્રેત, ડાકણ, પિશાચ, જીન્નાત,…

Read More
જામનગરમાં ટ્રક લોન છેતરપીંડી કેસમાં બે નાસતા આરોપી ઝડપી પાડ્યા
જામનગરમાં ટ્રક લોન છેતરપીંડી કેસમાં બે નાસતા આરોપી ઝડપી પાડ્યા

જામનગરમાં ટ્રકો ફાઈનાન્સ કંપનીમાંથી લોન લઈ હપ્તા ન ભરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને પેરોલ ફર્લો…

Read More
ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ શાળાનું ધોરણ 10 અને 12 નું ઝળહળતું પરિણામ.
ગીર સોમનાથ જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ શાળાનું ધોરણ 10 અને 12 નું ઝળહળતું પરિણામ.

ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શ્રી સોમનાથ ઇંગ્લિશ…

Read More
કોલેજમા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ગરમીના પ્રકોપમાં પરીક્ષાખંડમાં અપુરતા પંખા હોવાને કારણે પડતી મુશ્કેલીનું ઉકેલ લાવવા ચોકસી કોલેજ વેરાવળને રજુઆત – ✍️બસીર સુમરા.
કોલેજમા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને ગરમીના પ્રકોપમાં પરીક્ષાખંડમાં અપુરતા પંખા હોવાને કારણે પડતી મુશ્કેલીનું ઉકેલ લાવવા ચોકસી કોલેજ વેરાવળને રજુઆત – ✍️બસીર સુમરા.

હાલમાં ગુજરાત રાજ્યમાં એલ.એલ.બી, તથા એલ.એલ.એમ તેમજ બી.એડ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા ગતિમાં છે. ગુજરાત રાજ્ય અને ગીર સોમનાથ વેરાવળ વિસ્તારમાં…

Read More
રાજકોટ જીવનનગરમાં શિવ મહાપુરાણના પ્રારંભ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા. બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે… શાસ્ત્રી ભાનુશંકર પંડયા
રાજકોટ જીવનનગરમાં શિવ મહાપુરાણના પ્રારંભ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા. બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે… શાસ્ત્રી ભાનુશંકર પંડયા

-શિવશકિત ધૂન મંડળના આયોજનને બીજી વાર સફળતા. રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિના સૌજન્યથી જીવનનગર શિવશકિત ધૂન મંડળ, કનૈયા ચોક, ગોપી…

Read More
ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે
ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

આદિપુરમાં બુધવારે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે. ૧૨૦૦ છાત્ર-છાત્રાઓને ચમત્કારીક પ્રયોગોનું નિદર્શન…

Read More
સુત્રાપાડા નગરપાલિકા વોર્ડ નંબર ૨ માં ભાજપ દ્વારા ઈસ્માઇલ ભાઈ શેખની પસંદગીથી સુત્રાપાડા મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ
સુત્રાપાડા નગરપાલિકા વોર્ડ નંબર ૨ માં ભાજપ દ્વારા ઈસ્માઇલ ભાઈ શેખની પસંદગીથી સુત્રાપાડા મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ

સેવા એ જ સંકલ્પ; સાથે મેદાને ઉતરેલા યુવા કાર્યકરને મુસ્લિમ સમાજ જે વધાવ્યા જીત માટે સમાજના આગેવાનો મેદાનેસુત્રાપાડા નગરપાલિકાની આગામી…

Read More
રાજકોટ જીવનનગર શિવશક્તિ ધૂન મંડળ ઉપક્રમે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ
રાજકોટ જીવનનગર શિવશક્તિ ધૂન મંડળ ઉપક્રમે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ

રાજકોટમાં શનિવારથી જીવનનગરમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહ દરરોજ બપોરે ૩ થી સાંજના સાડા છ કલાક સુધી શ્રવણ કથા. જ્ઞાનયજ્ઞમાં ધાર્મિક…

Read More