Mahir Kalam News

News Website

વલસાડ જિલ્લાના ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો વાજતે ગાજતે શુભારંભ
વલસાડ જિલ્લાના ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો વાજતે ગાજતે શુભારંભ

*જનજાતિય ગૌરવ યાત્રા- વલસાડ જિલ્લો*રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામ ગામીત અને વિધાનસભાના…

Read More
વાંકાનેરમાં ૧૦ વર્ષથી ધતીંગ કરનાર મુસ્લિમ ભુઈનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા
વાંકાનેરમાં ૧૦ વર્ષથી ધતીંગ કરનાર મુસ્લિમ ભુઈનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા

વાંકાનેરમાં ભુઈની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા થાનગઢની મહિલાના મોતમાં ભુઈ સામે આક્ષેપો કરતા પરિવારજનો. બી.પી., ડાયાબીટીસ, અસાધ્ય રોગ મટાડવામાં…

Read More
ફીશરીઝ વિભાગમાં બોટના ખોટા બીલોને સાચા તરીકે રજૂ કરી ખોટી રીતે લાયસન્સ મેળવવાના ગુન્હામાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરતી કોર્ટ
ફીશરીઝ વિભાગમાં બોટના ખોટા બીલોને સાચા તરીકે રજૂ કરી ખોટી રીતે લાયસન્સ મેળવવાના ગુન્હામાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરતી કોર્ટ

*.*આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવા સારૂ કુલ – ૩૦ બોટના માલિકોએ જુના…

Read More
અમરેલી જિલ્લા નાં રાજુલા અને જાફરાબાદ તાલુકાઓ માં ખેડૂતો અને માછીમારોના “દેવા માફ “ માટે પ્રતિક ધરણા કરતી અમરેલી જિલ્લા કોંગ્રેસ
અમરેલી જિલ્લા નાં રાજુલા અને જાફરાબાદ તાલુકાઓ માં ખેડૂતો અને માછીમારોના “દેવા માફ “ માટે પ્રતિક ધરણા કરતી અમરેલી જિલ્લા કોંગ્રેસ

તાજેતર માં કમોસમી વરસાદ (માવઠા) થી અમરેલી જિલ્લા માં ખેડૂતો ને થયેલ વ્યાપક નુકશાન સામે વળતર નહી પરંતુ ખેડૂતો ના…

Read More
તા. ૧૬ મી થી ૧૮ નવેમ્બર સવાર સુધી આકાશમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભુત અવકાશી નજારો
તા. ૧૬ મી થી ૧૮ નવેમ્બર સવાર સુધી આકાશમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અદ્દભુત અવકાશી નજારો

… આજ મધ્યરાત્રિથી આકાશમાં લીઓનીડસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો દુનિયાભરમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો નિહાળવા જાથાની અપીલ. વિશ્વમાં આજથી ૩૦…

Read More
રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહ ભાવપૂર્વ સંપન્ન
રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહ ભાવપૂર્વ સંપન્ન

ભગવાનને અર્પણ કરવામાં આવેલી ભેટ-સોગાદો જરૂરીયાતમંદને અપાશે. શ્રદ્ધાળુઓ ભાવવિભોર, પટ્ટાંગણ નાનું પડયું. મહિલા સત્સંગ મંડળનું સફળ આયોજન… અભિનંદન વર્ષા. અમદાવાદ…

Read More
ભાવનગર : ઘોઘાના કુકડ ગામે જમીન પચાવી પાડનાર નરેન્દ્રસિંહ-અર્જુનસિંહ ગોહિલ સામે લેન્ડગ્રેબિંગનો ગુન્હો નોંધાયો…….
ભાવનગર : ઘોઘાના કુકડ ગામે જમીન પચાવી પાડનાર નરેન્દ્રસિંહ-અર્જુનસિંહ ગોહિલ સામે લેન્ડગ્રેબિંગનો ગુન્હો નોંધાયો…….

બન્ને ભાઈઓએ વારસાઈ વાળી ૪૨ વીઘાની જમીન પચાવી પાડી, ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામે જમીન પચાવી પાડવાની ધટના સામે…

Read More
કેજરીવાલની સભામાં ગયેલા દલિત વ્યક્તિને ભાજપના નેતાએ ગાળો અને ધમકી આપી, AAP SC સેલ પ્રમુખ જગદીશ ચાવડાએ એટ્રોસિટી એક્ટ હેઠળ પગલાં લેવા માંગ કરી

ભાજપના નેતાએ દલિત ભાઈને માં-બહેનની ગાળો આપી તેમની જાતિવાદી માનસિકતા બતાવી: જગદીશ ચાવડા AAp ભાજપના ગુંડાને મેસેજ – તું હાઇવે…

Read More
ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પડવલા ગામેથી.૬.ને કુલ રુ.૨૦.૫૩૦.સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભાયાવદર પોલીસ
ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પડવલા ગામેથી.૬.ને કુલ રુ.૨૦.૫૩૦.સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભાયાવદર પોલીસ

ભાયાવદર પોલીસ સ્ટાફના માણસો ભાયાવદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે પડવલા ગામે પાણીના ટાંકા…

Read More