Mahir Kalam News

News Website

આગામી દશેરા મહોત્સવ નિમિત્તે દિપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજનનો પરંપરાગત કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવશે. કાર્યક્રમ માટે અનુદાન રકમ રૂપિયા 1500 નક્કી કરવામાં આવી છે. જે ભાઈઓ અનુદાન આપવા માંગતા હોય તેઓએ નીચે દર્શાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો:શક્તિસિંહ જાડેજા (માં મઢવાળી પાન, ધ્રોલ)ભગીરથસિંહ જાડેજા (પત્રકાર) – ☎ 96381 80080

આગામી દશેરા મહોત્સવ નિમિત્તે દિપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજનનો પરંપરાગત કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવશે. કાર્યક્રમ માટે અનુદાન રકમ રૂપિયા 1500 નક્કી કરવામાં આવી છે. જે ભાઈઓ અનુદાન આપવા માંગતા હોય તેઓએ નીચે દર્શાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો:શક્તિસિંહ જાડેજા (માં મઢવાળી પાન, ધ્રોલ)ભગીરથસિંહ જાડેજા (પત્રકાર) – ☎ 96381 80080
Views: 156
0 0

Read Time:59 Second

ક્ષત્રિય સમાજ માટે દશેરા માત્ર તહેવાર જ નહીં પરંતુ સંઘ શક્તિ અને એકતાનું પ્રતિક છે. રાજપૂતો દ્વારા કરવામાં આવતો આ કાર્યક્રમ સમાજની પરંપરા અને ગૌરવનું પ્રતિબિંબ છે. તેથી, સમાજના દરેક સભ્યોને વિનંતી છે કે તેઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે. પરંપરાગત પહેરવેશ – સાફો, પાઘડી અને તલવાર – સાથે ઉપસ્થિત રહેવું આપણી ઓળખ છે. સાથે જ, સમાજના દરેક સભ્યોએ પોતાના સ્વેચ્છિક આર્થિક યોગદાનથી આ કાર્યક્રમને ભવ્ય બનાવવા સહકાર આપવો.
આ ભવ્ય દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ 2 ઓક્ટોબરના રોજ યોજાશે. સૌને હાજરી આપવા હાર્દિક આમંત્રણ.

રિપોટર લલીતભાઈ નિમાવત બાલંભા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *