Mahir Kalam News

News Website

રવિવારે રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે રાજકોટ જીવનનગરમાં રવિવારે મહાશિવરાત્રિ મહોત્સવ સાથે ફરાળનો પ્રસાદ
રવિવારે રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે રાજકોટ જીવનનગરમાં રવિવારે મહાશિવરાત્રિ મહોત્સવ સાથે ફરાળનો પ્રસાદ

રવિવારે સવારે ૪ કલાકે ભસ્મ આરતી સહિત આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ. પ્રતિ વર્ષની જેમ રહીશો માટે ફરાળનું આયોજન. રૂદ્રાભિષેક, સત્સંગ,…

Read More
આજરોજ તા 07 02 2026 ના શિયા ઇસના અસરી સાદાત જમાત આયોજિત હુસેનીહોલ કોડીનાર મુકામે ઓલ ઈન્ડિયા બોર્ડ ઓફ અઝાદારી કે સદ્દ આફતાબે શરિયત ઇમામે જુમ્મા
આજરોજ તા 07 02 2026 ના શિયા ઇસના અસરી સાદાત જમાત આયોજિત હુસેનીહોલ કોડીનાર મુકામે ઓલ ઈન્ડિયા બોર્ડ ઓફ અઝાદારી કે સદ્દ આફતાબે શરિયત ઇમામે જુમ્મા

સૈયદ કલ્લબે ઝવાદ નકવી સાહેબ કિબલા નું મોમેન્ન્ટ આપી શાહી સ્વાગત કરતા ગીર સોમનાથ & જૂનાગઢ જિલ્લા ના લોકલાડીલા.પૂર્વ સાંસદસભ્ય…

Read More
“રાજયમાં વિજ્ઞાન જાથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરશે”
“રાજયમાં વિજ્ઞાન જાથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરશે”

રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ન્યુ પરિમલ સ્કૂલ ખાતે યોજાશે. તા. ૨૮ મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન રેલી, નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાઓ યોજાશે. ભારતીય…

Read More
પરીક્ષાઓ અનુલક્ષીને ધાર્મિક મેળાવડા, કથાઓ, ઉજવણીઓ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ
પરીક્ષાઓ અનુલક્ષીને ધાર્મિક મેળાવડા, કથાઓ, ઉજવણીઓ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ

. ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિના ગતકડાઓથી લોકપ્રશ્નો ઉકેલવાના નથી. ધાર્મિક કાર્યક્રમો ખાનગી હોલ, ઘોંઘાટ વગર અને વસવાટથી દૂર આયોજનો આવકાર્ય. અમદાવાદ…

Read More
સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર અને નિસ્વાર્થ યોગદાન બદલ શ્રી અલ્તાફ કુરેશીને આવતીકાલે આયોજિત સમારંભમાં ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર અને નિસ્વાર્થ યોગદાન બદલ શ્રી અલ્તાફ કુરેશીને આવતીકાલે આયોજિત સમારંભમાં ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

વિવિધ સામાજિક, શૈક્ષણિક અને જનહિતકારી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવી રહ્યું છે.…

Read More