Mahir Kalam News

News Website

ગુજરાત રાવત સમાજ જાગૃતિ અભિયાન આયોજીત સઁબઁધસેતુ પરિવાર ના ઉપક્રમે

ગુજરાત રાવત સમાજ જાગૃતિ અભિયાન આયોજીત સઁબઁધસેતુ પરિવાર ના ઉપક્રમે
Views: 59
0 0

Read Time:1 Minute, 29 Second

*
*તારીખ ૨/૧૦/૨૦૨૫ ગુરુવારે* ————————————-
*૯-૩૦ વાગે બોરૂ મુકામે* ————————————-
  *વિજ્યાદશમી પવિત્ર ઐતિહાસિક પર્વ નિમિતે “રાવત સમાજ સોર્ય દિવસ”  ની ઉજવણી ના ભાગ રૂપે નીચે મુજબ ની માહિતી એ “અશ્વ પૂજન” તેમજ “શસ્ત્ર પૂજન” કાર્યક્રમ આયોજીત કરેલ છે તો પધારવા હાર્દિક આમન્ત્રણ છે*
*ખાસનોંધ = સાફો અથવા ફેંટો ધારણ કરી પધારવા વિનંતી છે*
*“વિજ્યા દશમી”* પર્વ એટલે *અશ્વ ના આરોહક અને શસ્ત્રો  ના શહેજાદા એવા રાવત સમાજ માટૅ “રાવત સમાજ સોર્ય દિવસ”* છે
માટૅ રાવત સમાજ ના ભૂતકાળ ની *સુવર્ણ ક્ષણો* નેં યાદ કરી *“રાવત ની વીરતા”,,,,”રાવત ની તલવાર” અને “રાવતો ની અશ્વ આરોહક ની કળા” નેં યાદગાર રૂપ બનાવીએ અને આજના દશેરા વિજ્યા દશમી ના મહાપર્વ નેં *ગુજરાત રાવત સમાજ સોર્ય દિન* તરીકે ઉજવીએ  નિમિતે
સમસ્ત ગુજરાત રાવત સમાજ ના તમામ ભાઇ ઓ બહેનો વડીલો નેં *શ્રી કનુભાઈ બોરુવાળા (કરણસિંહ રાવત )* તરફથી  હાર્દિક અભિનંદન સાથે શુભકામના
સાથે
🔱 *જય માતાજી* 🔱

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *