Mahir Kalam News

News Website

રાજકોટ જીલ્લાના ધોરાજી બજરંગ ગ્રૂપ ખાડિયા દ્વારા જય અંબે ભૂલકાં ગરબીનો ૨૩ માં વર્ષમાં પ્રવેશ થયો છે આ વર્ષ 1100 જેટલી નાની બાળાઓ નાતજાત ના ભેદભાવ વગર ઘૂમી રહી છે
રાજકોટ જીલ્લાના ધોરાજી બજરંગ ગ્રૂપ ખાડિયા દ્વારા જય અંબે ભૂલકાં ગરબીનો ૨૩ માં વર્ષમાં પ્રવેશ થયો છે આ વર્ષ 1100 જેટલી નાની બાળાઓ નાતજાત ના ભેદભાવ વગર ઘૂમી રહી છે

ગરબે એને એકી સાથે ૧૧૦૦ ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લ્હાવો છેઆ ગરબી માં દરેક ધર્મ જાતિનાં ભૂલકાઓને નિશુલ્ક પ્રવેશ…

Read More
જામનગરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા કારખાનેદારે ઝેરી દવા પીધી
જામનગરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા કારખાનેદારે ઝેરી દવા પીધી

જામનગરના રણજીતસાગર રોડ પર ગોકુલદર્શનમાં રહેતા કારખાનેદાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે અને આશરે ૩૦ લાખ વ્યાજે લીધેલી રકમના બદલામાં ૪૦…

Read More
“ભારતમાં માનતાના નામે પશુબલી કરવી કાનુની અપરાધ…” જાથા ‘હવનાષ્ટમીએ પશુબલી ઘટનાની જાણ કરો’વિજ્ઞાન જાથા
“ભારતમાં માનતાના નામે પશુબલી કરવી કાનુની અપરાધ…” જાથા ‘હવનાષ્ટમીએ પશુબલી ઘટનાની જાણ કરો’વિજ્ઞાન જાથા

માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. પશુબલીની આધાર-પુરાવા સાથે માહિતી આપવી પડશે. સરકારી તંત્ર – વિજ્ઞાન જાથાને જાણ કરવા અનુરોધ.…

Read More
રાજકોટ જીવનનગરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ
રાજકોટ જીવનનગરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ

વોર્ડ નં. ૧૦ બુથ નં. ૭૩ અને વિજ્ઞાન જાથા ઉપક્રમે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. નગરસેવકો, વોર્ડના હોદ્દેદારોએ હાજરી આપી. જીવનનગર વિકાસ…

Read More
રાજકોટ જીવનનગર પ્રાચીન ગરબી મંડળનું લોકહૃદયમાં સ્થાન… ભા.૪.૫. આગેવાનો સમાજ માટે પથદર્શક સાબિત કરતું જીવનનગર ગરબી મંડળ.. દંડક મનિષભાઈ રાડીયા
રાજકોટ જીવનનગર પ્રાચીન ગરબી મંડળનું લોકહૃદયમાં સ્થાન… ભા.૪.૫. આગેવાનો સમાજ માટે પથદર્શક સાબિત કરતું જીવનનગર ગરબી મંડળ.. દંડક મનિષભાઈ રાડીયા

રાસ-ગરબાની રમઝટ નિહાળતા કલારસિકો. મહિલા મંડળની ઉત્કૃષ્ઠ કામગીરીની પ્રશંસા કરતું શહેર ભા.જ.૫. રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર…

Read More
આયુર્વેદ પ્રચાર માટે રાજકોટમાં યોજાયો ફ્રી સર્વરોગ નિદાન-ચિકિત્સા કેમ્પ
આયુર્વેદ પ્રચાર માટે રાજકોટમાં યોજાયો ફ્રી સર્વરોગ નિદાન-ચિકિત્સા કેમ્પ

રાજકોટ : પૂ. સંત શ્રી આશારામજી બાપુના ૬૧ માં આત્મસાક્ષાત્કાર દિવસ નિમિત્તે ગત મંગળવાર, ૨૩ સપ્ટેમ્બરના રોજ સંત શ્રી આશારામજી…

Read More
જિલ્લાકક્ષાની “નેશનલ રૂરલ આઈ.ટી. કવીઝ”યોજાઇ
જિલ્લાકક્ષાની “નેશનલ રૂરલ આઈ.ટી. કવીઝ”યોજાઇ

જિલ્લાની ૫૦ શાળાના ૨૦૦જેટલા સ્પર્ધકો સામેલ થયા ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ…

Read More