👉🏻 *પ્રવેશ વિનામૂલ્યે* 👈🏻
💀 *અચેર સ્મશાન ગૃહ*💀
☠️સાબરમતી અમદાવાદ ☠️
😈 *જાગૃતિ લાવો અંધશ્રદ્ધા ભગાવો* 👿
☠️ *અંધશ્રદ્ધા નું ભૂત ભગાડવા☠️*
*ખોટા મુહર્ત ખોટા ચોઘડિયા ખોટી પડી ભૂવાઓની અગમ વાણી… ખોટા માર્ગે લોકો ને દોરે કમાણી કરેં ધૂળ ધાણી..*
*તમામ ભાઈઓ બહેનો ને તારીખ ૧૯/૧૦/૨૦૨૫ રવિવાર* 🌚 *કાળી ચૌદસ* 🌑ના રોજ *રાત્રે ૧૧-૦૦ થી ૧૨-૦૦ વાગે* 🦇અચેર સ્મશાન ગૃહ 🏦માં *હાથ ચાલાકી ના અવનવા પ્રયોગો નિહાળવા* અને *જાગૃતિ લાવો અંધશ્રદ્ધા મિટાવો ના કાર્યક્રમ જોવા* સાથે સાથે *સ્મશાન ગૃહ માં લાઈવ બનાવેલ ભજીયા,ચા, પાપડી, આરોગવા* પધારો
🦇🦇🦇🦇🦇🦇 *ભુવા આવો ભારાડી આવો તાંત્રિક આવો માંત્રિક આવો સાધક આવો મેલા લાવો ઘેલા લાવો લોકો ને સાચું સમજાવો… નથી અંધશ્રદ્ધા માં કાઈ એ તો સમય કરેં એ થાય*
*ચમત્કાર બતાવો ૧૧૦૦૦/- નું ઇનામ લઈ જાવો*
*અંધશ્રદ્ધા મિટાવો અભિયાન આયોજક*
*(૧) ડી ડી બેન્કર સાહેબ*
🇪🇺વિશ્વ રત્ન સંસ્થા🇪🇺
*૯૯૯૮૩૩૨૭૯૬*
*(૨)કનુભાઈ રાવત*
🇪🇺ર્ડો આંબેડકર બહુજન પરિસદ
*૮૨૦૦૧૯૨૩૩૬
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











