Mahir Kalam News

News Website

આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન માફીયાઓ બન્યા મોતનું કારણ.

આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન માફીયાઓ બન્યા મોતનું કારણ.
Views: 69
0 0

Read Time:1 Minute, 39 Second

ફુલ સ્પીડ ચાલતા ગેરકાયદેસર રીતે ચાલતા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકો કોઈ જાતની રોયલ્ટી વગર ચલાવવામાં આવે છે ત્યારે 15 દિવસ અગાઉજ એક મહિલાનું ડમ્પર ના અડફેટે આવતા મોત નિપજ્યું હતું જ્યારે આજ રોજ ભાલેજ નજીક આવેલ ઇસ્માઇલ નગર ખાતે ફુલ સ્પીડે આવતા ડમ્પરે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું છે

ત્યારે આણંદ ખાણ ખનીજ વિભાગ ના અધિકરીઓ ની રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદેસર ખનન પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી તે એક મોટો તપાસનો વિષય બન્યો છે.
જેતે સમયે ઘટના સર્જાય છે તે સમયે કહેવામાં આવે છે કે આ ગેરકાયદેસર ચાલતા ડમ્પરો પસાર થઈ રહ્યા હોવા છતાં આટલા બનાવો બની ગયા છે પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા દેખાડા કરી દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં સરકારને ચૂનો લગાવી પૂરતી માહિતી આણંદ ખાણ ખનીજ ઘ્વારા આપવામાં આવતી નથી. તેવું લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે.
આ બનાવો બનવા પામેલ છે ત્યારે ખનીજ માફિયાઓ પર કોના આશીર્વાદથી ડમ્પરો પસાર થઈ રહ્યા છે. શું તે કાયદેસર છે?

રિપોર્ટર – ઇકબાલ સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *