તેમાં ગુજરાતમાંથી ” શ્રી જય ચામુંડા ક્રેડિટ સોસાયટી મહેસાણા” ને આમંત્રણ આપવામાં આવ્યું હતું ,તેમાં આપણી ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી રણછોડભાઈ,એસ રાવત અને જો, મેનેજિંગ ડિરેક્ટર કૌશિકભાઇ ,ડી પરમાર એ ખાસ હાજરી આપી હતી ,અને આ સમતા ધામ ભવિષ્યમાં આપણા રાવત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહે ,તે માટે “શ્રી જય ચામુંડા ક્રેડિટ સોસાયટીના “ચેરમેન શ્રી રણછોડભાઈ રાવત દ્વારા 51 હજાર રૂપિયાનું દાન ની જાહેરાત કરવામાં આવી હતી, આપણી ક્રેડિટ સોસાયટીના ચેરમેન સાહેબશ્રી નું તેલગણા ના ips ad ,D,G,Pપ્રવીણ કુમાર તથા સમતા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી પૂનમચંદ પટેલ અને ઇશ્વરભાઇ મકવાણા ડો,દીનેશભાઈ પરમાર પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર દ્વારા સાલ, પ્રમાણપત્ર અને બુક દ્વારા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું, આ “સમતા ધામ “ની અંદર એક નાનકડું બીજ આપણા રાવત સમાજ માટે આજે “શ્રી જયચામુંડા ક્રેડિટ સોસાયટી”ના માધ્યમથી રોપવામાં આવ્યું છે, કાલે આ જ બીજ એક વટ વૃક્ષ બની અને રાવત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થાય તે હેતુથી આપણે આ ધામની અંદર 51,000 રૂપિયાનું દાન આપણે જાહેર કરેલું છે 🙏જય ગુરુ મહારાજ🙏
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











