Mahir Kalam News

News Website

મોરબી ના મહારાજા ધિરાજ વાધજી ઠાકોર સાહેબ અને લખધીર સિંહ જીની દુરદ્રષ્ટી ના કારણે વેપાર વાણિજ્ય સાથે પ્રજા ની અવરજવર

મોરબી ના મહારાજા ધિરાજ વાધજી ઠાકોર સાહેબ અને લખધીર સિંહ જીની દુરદ્રષ્ટી ના કારણે વેપાર વાણિજ્ય સાથે પ્રજા ની અવરજવર
Views: 130
0 0

Read Time:1 Minute, 40 Second

સરળ બને એ માટે
ટંકારા થી મોરબી
ટ્રેન શરુ કરેલી
ટંકારા ઐતિહાસિક નગર છે

મોરબી ના રાજા ઓ
નુ રાજતિલક ટંકારા
મુકામે થતુ
મહાલય તરીકે ઓળખાતા વિશાળ ભવન એક સમય નુ રાણીવાસ છે
આજે આર્યસમાજ પાસે છે
ટંકારા ને ફરતી મીની
ચાયના વોલ જેવી
દીવાલ હતી ચારે બાજુ ચાર દરવાજા હતા જે રાત્રી દરમિયાન બંધ રહેતા
ચોકિયાતો
પાહેતા
પોલીસ પટેલ
રાઉન્ડ ધ કલોક
રખવાલી કરતા
આ ઐતિહાસિક નગર થી મોરબી સુધી ચાલતી ટ્રેન
ની ગવાહી આપતા
નાલા પુલીયા લજાય ગામ પાસે આજે પણ અડીખમ ઊભેલા છે
રાજાશાહી ના ગૌરવવંતા ઈતિહાસ ની ઝલક જોવા મલે છે
પાટા નુ શુ થયુ ?
રેલવે લાઈન ની એ
જમીન નુ શુ થયુ ?
પાતાળ મા ઞય કે આસમાન મા એમા નથી પડવુ
પણ આ ઐતિહાસિક ધરોહર ને સાચવવી એટલા માટે જરૂરી છે કે
રાજાશાહી ના બાંધકામ ની બસો વરસ પછી કાંકરી ખરી નથી
આજના બાંધકામ બાબતે આપણે સૌ કોઈ જાણીએ છીએ
આ ધરોહર ને સાચવવી રાખવા નુ કારણ
એમાથી નૈતિકતા ઇમાનદારી ના પાઠ
ભણી શકાય
પ્રજા લક્ષી કામોમાં ભષ્ટ્રાચાર બયમાની
ના કરે
તંત્ર ને વિનંતી🙏 જમીન ના સાચવવી શક્યા પણ આ નાલા (પુલીયા)ને તો સાચવો
જાગૃત નાગરિક
(બી એલ સોલંકી)

દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *