Mahir Kalam News

News Website

સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર અને નિસ્વાર્થ યોગદાન બદલ શ્રી અલ્તાફ કુરેશીને આવતીકાલે આયોજિત સમારંભમાં ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર અને નિસ્વાર્થ યોગદાન બદલ શ્રી અલ્તાફ કુરેશીને આવતીકાલે આયોજિત સમારંભમાં ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

વિવિધ સામાજિક, શૈક્ષણિક અને જનહિતકારી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવી રહ્યું છે.…

Read More
વિઝન પ્રાથમિક શાળા, વેરાવળ ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ
વિઝન પ્રાથમિક શાળા, વેરાવળ ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ

વેરાવળ સ્થિત વિઝન પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી – પ્રજાસત્તાક દિનના પાવન પ્રસંગે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ અવસરે શાળાના…

Read More
77માં પ્રજાસત્તાક દિનની પી.એમ. શ્રી બ્રાન્ચ શાળા નં.૯ સાવરકુંડલામાં શાનદાર ઉજવણી
77માં પ્રજાસત્તાક દિનની પી.એમ. શ્રી બ્રાન્ચ શાળા નં.૯ સાવરકુંડલામાં શાનદાર ઉજવણી

કાર્યક્રમના શુભારંભ માં ભારત માતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતું રાષ્ટ્રગાન ગાઈને શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચેલ દીકરીઓના હસ્તે…

Read More
રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન
રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન

દેશમાંથી જાતિવાદ-કોમવાદને જાકારો આપીએ… વિજ્ઞાન જાથા નગરસેવક નિરૂભા વાઘેલા હસ્તે ધ્વજવંદન. રાષ્ટ્રીય એકતા રેલી સંપન્ન. જીવનનગર સમિતિએ ૪૫ મા વર્ષે…

Read More
“રાજકોટ ખાતે સુમરા સમાજ સંચાલિત હોસ્પિટલ ની પાયા વિધિ અને મહાસંમેલન યોજાયુ.
“રાજકોટ ખાતે સુમરા સમાજ સંચાલિત હોસ્પિટલ ની પાયા વિધિ અને મહાસંમેલન યોજાયુ.

આજે તા:- ૨૫-૧- ૨૦૨૬ રવિવારના રોજ મહંમદીબાગ પાછળ, વાવડી ખાતે સમાજના સર્વાંગી વિકાસ અને સેવાભાવના ઉદ્દેશ્ય સાથે સુમરા સમાજ મહાસંમેલનનું…

Read More
જુનાગઢ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જ્યંતિ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો.
જુનાગઢ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જ્યંતિ ની ઉજવણી કાર્યક્રમ યોજાયો.

જુનાગઢ ખાતે આવેલ નેહરુ યુવા કેન્દ્રા (માય ભારત), જુનાગઢ ની કચેરી દ્રારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જ્યંતિ ની ઉજવણી નિમિત્તે…

Read More
કોડીનાર ખાતે અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ શાદી સમારોહ યોજાયો
કોડીનાર ખાતે અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ શાદી સમારોહ યોજાયો

૨૧ દુલ્હા દુલ્હનો એ નિકાહ પઢી લગ્ન જીવનની શરૂઆત કરી કોડીનાર ખાતે આવેલ અલમસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ…

Read More
સુમરા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સુમરા સમાજ મહાસંમેલન &  હોસ્પિટલ સંગે બુનિયાદ
સુમરા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સુમરા સમાજ મહાસંમેલન &  હોસ્પિટલ સંગે બુનિયાદ

રાજકોટ, (યાસીન દોઢિયા)તા. ૨૨-૧- ૨૦૨૬સુમરા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા:- 25-01-2026, રવિવારના રોજ મહંમદીબાગ પાછળ, વાવડી ખાતે સમાજના સર્વાંગી વિકાસ…

Read More