Mahir Kalam News

News Website

રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલની રજૂઆતના પરિણામે જામનગર, જોડિયા અને ધ્રોલ તાલુકામાં કુલ ૩૪ કિ.મી. રોડના રી-સરફેસિંગ માટે રૂ. ૨૪.૪૦ કરોડ મંજૂર

જામનગરવાસીઓ વતી મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો ગુજરાતના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના…

Read More
જામનગર જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન
જામનગર જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન

જામનગર જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કાર્યક્રમના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ સમગ્ર રાજ્ય સહીત જામનગર જિલ્લામાં ત્રણ પખવાડિયા સુધી…

Read More
રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લા માહિતી અધિકારીઓની કાર્ય શિબિરનો પ્રારંભ

સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિરનો આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાના માર્ગદર્શન…

Read More
જામનગરમાં વિવિધ 50 કેન્દ્રો પર યોજાયેલ મહેસુલી તલાટી વર્ગ-3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
જામનગરમાં વિવિધ 50 કેન્દ્રો પર યોજાયેલ મહેસુલી તલાટી વર્ગ-3ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર સહિતના અધિકારીઓએ પરીક્ષા સુચારૂ રીતે યોજાય તે માટે કંટ્રોલ રૂમ તથા પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ…

Read More
શરીરમાં ધૂણવું – સવારી આવવી મહાડિંડક… વિજ્ઞાન જાથા
શરીરમાં ધૂણવું – સવારી આવવી મહાડિંડક… વિજ્ઞાન જાથા

નવરાત્રિ પ્રાચીન ગરબીના આયોજકોને ધૂણવાનો રાસ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ બાળાઓની જીંદગી સાથે ખીલવાડ કરવાનું આયોજકો બંધ કરે…. જયંત…

Read More